This is for understanding Swaminarayan's perfect knowledge (gyan)
Thursday, June 2, 2011
સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.
મુકતો સ્વામિનારાયણ ભગવાન ને જાણ્યા પછી, તેમના સત્સંગી થયા પછી જો આપણને સ્વામિનારાયણ ભગવાનનો કેફ ના રહે, તેમનો મહિમા ના સમજાય, સ્વામિનારાયણ ભગવાન નું ગૌરવ ના સમજાય કે ના સચવાય તો આપડે સાચા સત્સંગી કહેવાઈ એ ખરા?
No comments:
Post a Comment